Skip to main content

દાહોદ માં કોરોના ના નવા 4 કેસ

6/5/20 (remaining  samples)

60 more result recived today.

56 NEGATIVE 
4 positive 

Junavankarvas

1)Suraiya A pathan 30yrs/F
2) Batulbibi U. Pathan 80yrs/f
3) Ahzaz A. Pathan 4yrs/m
4) Rahish A. Pathan 12yrs/m

No travel history.
Neighbours of Qureshi family.

All are in our government quarantine facility at limkheda 

Contacts will be searched immediately. 

Thanks

Comments

Popular posts from this blog

Moharram 2017 (Pics of Tajiya Dahod)

Moharram 2017 Tajiya Pics of Dahod, Gujarat Share on Whatsapp->

Moharram 2014

Moharram 2014 Photos of Kasba Dahod Kasba Dahod Dahod #sshahbaz403 #sshahbaz6229 #ShahbaZ_ShaiKh

કોરોનાગ્રસ્ત કુરેશી પરિવારના સંપર્કમાં આવેલા લોકો પોલીસ કે આરોગ્ય તંત્રનો સંપર્ક કરે તેવી કલેકટર શ્રી તથા એસપી ની અપીલ

દાહોદના જૂના વણકરવાસમાં ૭૭૩ ઘરોમાં ૪૫૦૯ લોકોના આરોગ્યની સઘન ચકાસણી કોરોનાગ્રસ્ત કુરેશી પરિવારના સંપર્કમાં આવેલા લોકો પોલીસ કે આરોગ્ય તંત્રનો સંપર્ક કરે તેવી કલેક્ટર શ્રી વિજય ખરાડી તથા એસપી શ્રી હિતેશ જોયસરની અપીલ  અહીં કસ્બા વિસ્તારમાં આવેલા જૂના વણકરવાસને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા બાદ આરોગ્ય તંત્ર દ્વારા ત્યાં રહેતા લોકોની સઘન આરોગ્યલક્ષી તપાસ હાથ ધરવામાં આવી છે. કોરોનાગ્રસ્ત પરિવારના સીધા સંપર્કમાં આવેલા ૫૧ લોકોને અત્યાર સુધીમાં ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે.  તેમણે કહ્યું કે, કુરેશી પરિવારના સીધા સંપર્કમાં આવેલા લોકો વહીવટી તંત્રનો સંપર્ક કરે તે જરૂરી છે. કોરોનાથી બિલ્કુલ ડરવાની જરૂર નથી. સમયસર સારવાર મળે તો ઝડપથી સાજા થઇ જવાની શક્યતા વધુ છે. એથી આ પરિવારના સંપર્કમાં આવેલા લોકો ટાઉન પોલીસ સ્ટેશન અથવા ૧૦૮ કે ૧૦૭૭ નંબર ફોન કરીને સંપર્ક કરી શકાય છે.  આવી જ અપીલ કરતા જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે જણાવ્યું કે, કુરેશી પરિવારમાંથી અન્ય લોકોને કોરોના લાગતો રોકવા માટે તેના સંપર્...